Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
બિન અનામત જ્ઞાતિઓને મળશે અનામત વર્ગ જેવો લાભ આયોગની ભલામણો સરકારે સ્વીકારી : જૂનમાં ભરાશે ફોર્મ
આશરે 30થી વધારે યોજનાઓમાં બિન અનામત જ્ઞાતિઓને લાભ : સરકારી કનિદૈ લાકિઅ નોકરીઓમાં ઉંમર 28 વધારીને 33 કરવામાં આવશે અમદાવાદ ;હવે બિન અનામત જ્ઞાતિઓને પણ અનામત જેવો જ લાભ મળશે સરકાર દ્વારા બિન અનામત વર્ગો કનિદૈ લાકિઅ માટે રચવામાં અકિલા આવેલા બિન અનામત વર્ગ આયોગતની તમામ ભલામણો સ્વીકારી લેવાઈ છે અને અઠવાડિયામાં બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડશે. કનિદૈ લાકિઅ સુત્રોના જણાવ્યા પમુજબ બિન અનામત વર્ગ આયોગ તરફથી કરાયેલી ભલામણોમાં બિન અનામત અકીલા જ્ઞાતિઓને અનામત વર્ગો જેવો જ લાભ આપવામાં આવશે. આશરે કનિદૈ લાકિઅ 30થી વધારે યોજનાઓમાં બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન બાદ સરકાર દ્વારા બિન અનામત વર્ગ આયોગની રચના કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે આ તમામ ભલામણો માન્ય રાખી છે જે અંતર્ગત સરકારી નોકરીઓમાં ઉંમર 28 વધારીને 33 કરવામાં કનિદૈ લાકિઅ આવશે. આ ઉપરાંત સ્વરોજગારીને પ્રોત્સાહન માટે સસ્તી લોન આપવાની ભલામણને પણ સરકારે માન્ય રાખી છે. મળતી માહિતી પ્રમાણે શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં કનિદૈ લાકિઅ પણ 50 ટકા સુધી રહાત આપવમાં આવશે. આ ઉપરાંત બિન અનામ વર્ગની યુવતીઓને પણ મોટી રહતો આપવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત જૂનના પ્રથમ કનિદૈ લાકિઅ અઠવાડિયામાં થઇ શકે છે. સરકાર પ્રમાણે બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડાશે. આગામી જૂન મહિનામાં ફોર્મ ભરાશે. ફોર્મ ભલે જૂન મહિનામાં ભરાય પરંતુ યોજનાના લાભો પહેલી એપ્રિલ 2018થી માનવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાએ સમયથી રાજ્યમાં બિન અનામત વર્ગના લોકો દ્વારા અનામતને લઈ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ હાલની સરકારને કેટલીક બેઠક ખોવાનો વારો આવ્યો. હાલના સમયમાં એસસી-એસટી વર્ગ પણ પોતાની સુરક્ષાને લઈ સરકારથી નારાજ છે, તેવામાં પોતાની મોટી વોટ બેંક ગણાતા બિન અનામત વર્ગને આકર્ષવા સરકાર તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે સરકાર લોકસભા ચૂંટણીમાં બિન અનામત વર્ગને આકર્ષવા માટે બિન અનામત વર્ગ આયોગની ભલામણ સ્વીકારી છે. હવે જોવાનું એ રહેશે કે, સરકાર આ પ્રકારની યોજના લાવી બિન અનામત વર્ગને કેટલી ખુશ કરી શકે છે. (12:00 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/29-05-2018/134404
Source :- http://www.freejobalert.com/gujarat-government-jobs/
GPSC Job 2018 OJAS
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info. GPSC/201819/18Deputy Director of Prohibition and Excise, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/19Director, Libraries, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/20Deputy Director, Gujarat Integrated Child Development Service, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/21Administrative Officer, Directorate of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH), Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/22Surgeon, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/23Anaesthetist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/24Gynaecologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/25Paediatrician, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/26Pathologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/27Radiologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/28Ophthalmologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/29Oto-Rhino-Laryngology (ENT Surgeon), Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/30Principal, Class-1, Directorate of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH)30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦Apply
Source :- https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
૧૪-૧૫ જૂને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધારણા કરતા વધુ ઝડપી ગતિએ આગળ વધશે
વેલમાર્ક લો પ્રેસર સાઉથ ઈસ્ટ અરેબિયન સમુદ્રમાં છે, જેની અસરથી કેરળ, કનિદૈ લાકિઅ કોસ્ટલ કર્ણાટક અને તામિલનાડુમાં બે થી ત્રણ દિવસમાં ચોમાસાનું આગમન : ૧૦મીથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ મેઘો વરસવા લાગશેઃ અરબી કનિદૈ લાકિઅ સમુદ્રમાં અકિલા કન્વર્ઝન હોય ભારતીય મહાદ્વીપને વરસાદના સ્વરૂપે મહાફાયદો થશે : હવામાન ખાતુ રાજકોટ : ગરમીથી અકળાયેલા લોકો માટે રાહતના કનિદૈ લાકિઅ સમાચાર છે. ૧૪-૧૫ જૂન આસપાસ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં અકીલા ગઈકાલે જ ચોમાસાનું આગમન થઈ ચૂકયુ છે. દક્ષિણ પヘમિ કનિદૈ લાકિઅ ચોમાસાની ગતિ હાલ ખૂબ જ સારી છે અને તે ધારણા કરતાં વધુ ઝડપી આગળ વધી રહ્યુ છે. જે એક સારી નિશાની છે. ૧૦ જૂનથી ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કનિદૈ લાકિઅ છૂટાછવાયા ઝાપટા, વરસાદ વરસવાનું ચાલુ થઈ જશે તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે. એક વેલમાર્ક લો પ્રેશર સાઉથ ઈસ્ટ અરેબિયન સમુદ્રમાં કનિદૈ લાકિઅ છે. જેની અસરથી કેરળ, કોસ્ટલ કર્ણાટક, તામિલનાડુમાં આગામી બે-ત્રણ દિવસમાં જ ચોમાસુ બેસી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જે સાઉથ બે ઓફ બંગાળને કનિદૈ લાકિઅ પણ આવરી લેશે. ચોમાસુ વેલસેટ છે. જે ધારણા કરતા પણ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને વધશે. અરબી સમુદ્રમાં કન્વર્ઝન હોય ભારતીય મહાદ્વીપને વરસાદના કનિદૈ લાકિઅ સ્વરૂપે મોટો ફાયદો થાય તેવી પૂરેપૂરી શકયતા છે. દરમિયાન ચોમાસુ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આગામી ૧૪-૧૫ જૂને એન્ટ્રી કરશે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે. દરમિયાન નૈઋત્યનું ચોમાસુ ગઈકાલે રૂમઝૂમ કરતુ કેરળમાં પહોંચી ગયુ છે. આ સાથે જ નૈઋત્યમાં વરસાદની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેરળમાં સ્થાપિત ૧૪ હવામાન કેન્દ્રોમાં ૬૦%માં સતત બે દિવસ ૨.૫ મિ.મી. તથા તેનાથી વધારે વરસાદ સતત બે દિવસ સુધી નોંધાય તો બીજા દિવસે કેરળમાં ચોમાસાના પ્રવેશની જાહેરાત કરી શકાય છે. જે ચોમાસાના આગમનના મુખ્ય સંકેતોમાંનું એક છે. (12:12 pm IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/29-05-2018/134428
પાણી માટેના કરોડો રૂપિયા પાણીમાં! સરકારે જળસંકટ સર્જયુ, હવે પ્રજાનુ ધ્યાન બીજે ખેંચવા જળસંચય નાટક
૧૧૨ ટકા વરસાદ છતા, ૮૦૦ ગામોમાં પાણીની તંગી : ડો. મનીષ કનિદૈ લાકિઅ દોશીના આક્ષેપોની રેલમછેલ અમદાવાદ તા.૨૯ : 'પાણી' વ્યવસ્થાપન અને વિતરણનો ખર્ચ સરકારને મોંઘો પડી રહ્યો છે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં કનિદૈ લાકિઅ ૨ રૂપિયે અકિલા એક હજાર લીટર પાણી જ્યારે નગર પાલિકા માં ૪ રૂપિયે આપી રહી છે. મોટાભાગે વસુલાત થતી નથી અને મંડળવાળ કરવી પડે છે. પાણી જે કનિદૈ લાકિઅ ભાવે આપીએ છે તે ભાવે નથી પડતુ. ઘણુ મોંઘુ પડે છે. નર્મદા નિગમને કરોડો નો ખર્ચ અકીલા થાય છે. તેવા રાજ્યના નાયબ મુખ્યમંત્રીના નીવેદન ભાજપ સરકારની કનિદૈ લાકિઅ જળ વિતરણ, જળ સંચય અને જળ પ્રબંધન ક્ષેત્રની નિષ્ફળતાનું સ્વીકારનામું અને બેજવાબદારી નીતી , દેવાળીયા શાસનની પોલ ખોલી નાખવાનો આક્ષેપ કનિદૈ લાકિઅ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યુ હતુ. કે, ગત વર્ષે ૧૧૨ ટકા વરસાદ પડ્યો હોવા છતા ભાજપ સરકારના અણઘડ વહીવટ અને આયોજનના કનિદૈ લાકિઅ અભાવે ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડુતોને સિંચાઇના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેચણી વિતરણ અંગેના તમામ કનિદૈ લાકિઅ દાવાઓની પોલ ખુલી ગઇ છે. ગુજરાત ભાજપ સરકારે ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ માત્ર પાણી પુરવઠા પાછળ કર્યો છે. અંદાજ સમિતિના છેલ્લા ત્રણ કનિદૈ લાકિઅ વર્ષના હિસાબો મુજબ ૮૧૩ કરોડ જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૧૬૭૯ કરોડ પાણીના વિતરણ પાછળ જ ખર્ચ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ સરકારે છેલ્લા ૮ વર્ષમાં જુદી-જુદી પાણી માટેની યોજનાઓ પાછળ ૫૦,૦૦૦ કરોડથી પણ વધુની જાહેરાતો કરી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાતના નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ૧૦ કિ.મી. જેટલુ ચાલીને રહેનોને પાણી ભરવા જવુ પડે છે. ગુજરાતના ૮ જિલ્લાઓ ૮૩૫ વસાહતો પાણીની છતનો ભોગ બની રહ્યા છે. જેમાંથી સરકાર દ્વારા માત્ર ૮૫૪ વસાહતોને ટન્કર દ્વારા પાણી પહોંચાડવાની કબુલાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે આપેલી વિગતો મુજબ ૬૪૯૫૦ ટેન્કરના ફેરા કરવામાં આવ્યા છે. સમગ્ર માહિતીમાં કુલ ૧૩ રાજ્યોમાં ૧૩૮,૮૧૩ ટેન્કરના ફેરાથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. એટલે કે, ગુજરાતના ૪૫ ટકા ટેન્કરોના ફેરા થાય છે જેનો સિધો અર્થ એ છે કે ગુજરાતમાં ભાજપ સરકારની અણઆવડત, ઈચ્છાશકિતનો અભાવ અને બેદરકારીને કારણે ટેન્કર રાજ છે. જેના લીધે ગરીબ-સામાન્ય - મધ્યમવર્ગના પરીવારો પાણી માટે ટળવળે છે. ગુજરાત સરકારે વિધાનસભામાં કરેલી જાહેરાત મુજબ ૨૯૦૦ કરોડના ખર્ચે સ્વર્ણીમ પાઇપ લાઇન દ્વારા વર્ષ - ૨૦૧૧માં ૧૪૫૦ એમ.એલ.ડી પાણીનો જથ્થો પહોંચાડવાનુ કામ પુર્ણ થશે.જ્યારે આજે ચાર-ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા માત્ર ૧૫૦ એમ.એલ.ડી. પાણી જથ્થો આપવામાં આવી રહ્યો છે. આ છે વાયબ્રન્ટ અને ગતીશીલ ગુજરાતમાં પાણી માટેનું ગુડ ગવર્નન્સ. ખેડુતોને સબસીડીનો કાપ, ખેડુતોને ખેતપેદાશોના ભાવ પર કાપ, ખેડુતો માટે વિજળી કાપ અને હવે ખેડુતો માટેનું સિંચાઇના પાણી પર કાપ ત્યારે ઉદ્યોગોને મફતના ભાવે પાણી અને ખેડુતોને સતત અન્યાય ભાજપ સરકાર કરી રહી છે. નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની, કેનાલ, માઇનોર, સબ માઇનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરીણામે નર્મદાનું દરીયામાં જાય છે. અને ગુજરાતના ખેડુતોને નર્મદાનું પાણી મળતુ નથી. કેનાલના કામો માટે કોઇની મંજુરીની જરૂર ન હોવા છતા કેનાલના કામ ૨૨ વર્ષ સુધી કેમ પુર્ણ ન કર્યા ? વર્ષ ૨૦૧૭ના છેલ્લા ૬ મહિનામાં પાણીનો કરેલો અક્ષમ્ય વેડફાટ જવાબદાર છે ત્યારે ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા સંચયનુ નાટક અંગે રૂપાણી સરકાર જવાબ આપે તેમ ડો. મનીષ દોશી જણાવે છે. (11:41 am IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/29-05-2018/79082
- સોમવારની રાતથી દિલ્હીમાં CNG 41.97 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે.
- તો દિલ્હીના આસપાસના વિસ્તારો જેવાં કે નોયડા, ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં CNGની કિંમત 1.55 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વૃદ્ધિની સાથે 48.60 રૂપિયા per KG થઈ ગયું છે.
- કોંગ્રેસે દિલ્હીમાં CNGની કિંમતમાં વધારાને લઈને આજે નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, "સામાન્ય લોકોની જમા પુંજીને બરબાદ કરવું જ ભાજપનો એકમાત્ર એજન્ડા છે.''
- પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું કે, "પહેલાં તેઓએ 15 દિવસ સુધી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરી આમ આદમીના ખીસ્સા ખાલી કર્યા. હવે દિલ્હીમાં CNG-PNGની કિંમતો વધારી છે."
- સુરેજવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે, "પ્રિય, મોદીજી બસ હવે ઘણું થઈ ગયું."
Source :- https://www.divyabhaskar.co.in/news/BUS-LNEWS-HDLN-cng-price-hike-in-delhi-and-also-petrol-diesel-price-hike-continuously-gujarati-news-5882910-PHO.html?ref=ht
દેશમાં ભયંકર કૃષિ કટોકટી
અટલજીએ આવા મુદ્દા માટે જ ૨૦૦૩માં સંસદ બોલાવી હતી : ચર્ચા માટે સંસદ બોલાવવા કિસાન આગેવાનોની માંગણી નવી દિલ્હી તા. ૨૯ : અખિલ કનિદૈ લાકિઅ ભારતીય કિસાન સંઘર્ષ સુસંકલન સમિતિ (એઆઇકેએસસીસી)ના આગેવાનોએ સોમવારે રાષ્ટ્રપતિને વિનંતિ કરી હતી કે હાલમાં ભારતમાં ચાલી રહેલી કૃષિલક્ષી કટોકટી કનિદૈ લાકિઅ અંગે ચર્ચાવિચારણા અકિલા કરવા માટે સંસદનું ખાસ સત્ર તાબડતોબ બોલાવો. ૧૭ સભ્યનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું તેમ જ તેમને સોંપેલા કનિદૈ લાકિઅ એક નિવેદનપત્રમાં ખેડૂતોના કરજની કટોકટી અંગે સત્વરે ચર્ચાવિચારણા કરવી તેમ અકીલા જ ખેતીવાડીની પેદાશોના લઘુતમ ટેકાના ભાવોની ગેરંટી આપવાનું કનિદૈ લાકિઅ જણાવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્તમાન સંજોગોમાં ખેતીવાડીની કટોકટીની ચર્ચાવિચારણા કરવા માટે સંસદનું ખાસ સત્ર યોજવું જ એકમાત્ર કનિદૈ લાકિઅ રસ્તો છે. જોકે ગૃહમાં અંધાધૂંધી, અવ્યવસ્થા તેમ જ હોબાળો જોતાં અવિશ્રાસના ઠરાવને આગળ ધપવા દેવામાં આવતો નથી. જો ભારતમાં જીએસટી માટે મધરાતે કનિદૈ લાકિઅ ખાસ સત્ર યોજી શકાતું હોય તો ભારતદેશની અન્ન સલામતી માટે જીવનાં બલિદાન દેતા ધરતીના તાતના જીવ બચાવવા વિશિષ્ટ સત્ર યોજવાને લાયક છે કે નહીં? એઆઇકેએસસીસીના કનિદૈ લાકિઅ પ્રતિનિધિમંડળે કહ્યું કે અમારી બે માગણીઓ એકમેક સાથે સંકળાયેલી છે. અમારી ઈચ્છા છે કે ખેડૂતોના કાનૂની હકોના રક્ષણ કરવા કનિદૈ લાકિઅ માટે અમારી આ માગણીઓ સંતોષવામાં આવે. તેમના નેતા હન્નાન મોલ્લાહે કહ્યું કે લાભદાયી ભાવના મુદ્દાનું નિવારણ નહીં કરાય તો કિસાનો ફરીવાર કરજની જાળમાં ફસાઈ જશે. દેવામાંથી રાહત આપ્યા વગર માત્ર ભાવના મુદ્દાનું નિરાકરણ આવશે તો તેમાંથી જે કંઈ વધારે મળશે તે વધુ લોન ચૂકવવામાં જ કામ લાગશે. ભારતમાં ૩.૫ લાખ ખેડૂતો આત્મહત્યા કરતા હોવાથી સંસદનું ખાસ સત્ર બોલાવી શકાય છે. વર્ષ ૨૦૦૩ના ડિસેમ્બરમાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે શેરડીની કટોકટીને લીધે જીવ ટૂંકાવનાર કિસાનોની સમસ્યા અંગે સંસદમાં ચર્ચાવિચારણા કરવા સંસદનું ખાસ સત્ર યોજયું હતું, એમ અતુલ અંજન નામક આગેવાને લખ્યું હતું. આ નેતાઓએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિએ અમને અગ્રતાના ધોરણે આ મામલે તપાસ આદરવાની બાંયધરી આપી છે. (11:37 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-05-2018/134427
Gujarat Educational News Updates , India news,World News on 24-05-2018
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZ
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
બિન અનામત જ્ઞાતિઓને મળશે અનામત વર્ગ જેવો લાભ આયોગની ભલામણો સરકારે સ્વીકારી : જૂનમાં ભરાશે ફોર્મ
આશરે 30થી વધારે યોજનાઓમાં બિન અનામત જ્ઞાતિઓને લાભ : સરકારી કનિદૈ લાકિઅ નોકરીઓમાં ઉંમર 28 વધારીને 33 કરવામાં આવશે અમદાવાદ ;હવે બિન અનામત જ્ઞાતિઓને પણ અનામત જેવો જ લાભ મળશે સરકાર દ્વારા બિન અનામત વર્ગો કનિદૈ લાકિઅ માટે રચવામાં અકિલા આવેલા બિન અનામત વર્ગ આયોગતની તમામ ભલામણો સ્વીકારી લેવાઈ છે અને અઠવાડિયામાં બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડશે. કનિદૈ લાકિઅ સુત્રોના જણાવ્યા પમુજબ બિન અનામત વર્ગ આયોગ તરફથી કરાયેલી ભલામણોમાં બિન અનામત અકીલા જ્ઞાતિઓને અનામત વર્ગો જેવો જ લાભ આપવામાં આવશે. આશરે કનિદૈ લાકિઅ 30થી વધારે યોજનાઓમાં બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન બાદ સરકાર દ્વારા બિન અનામત વર્ગ આયોગની રચના કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે આ તમામ ભલામણો માન્ય રાખી છે જે અંતર્ગત સરકારી નોકરીઓમાં ઉંમર 28 વધારીને 33 કરવામાં કનિદૈ લાકિઅ આવશે. આ ઉપરાંત સ્વરોજગારીને પ્રોત્સાહન માટે સસ્તી લોન આપવાની ભલામણને પણ સરકારે માન્ય રાખી છે. મળતી માહિતી પ્રમાણે શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં કનિદૈ લાકિઅ પણ 50 ટકા સુધી રહાત આપવમાં આવશે. આ ઉપરાંત બિન અનામ વર્ગની યુવતીઓને પણ મોટી રહતો આપવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત જૂનના પ્રથમ કનિદૈ લાકિઅ અઠવાડિયામાં થઇ શકે છે. સરકાર પ્રમાણે બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડાશે. આગામી જૂન મહિનામાં ફોર્મ ભરાશે. ફોર્મ ભલે જૂન મહિનામાં ભરાય પરંતુ યોજનાના લાભો પહેલી એપ્રિલ 2018થી માનવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાએ સમયથી રાજ્યમાં બિન અનામત વર્ગના લોકો દ્વારા અનામતને લઈ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ હાલની સરકારને કેટલીક બેઠક ખોવાનો વારો આવ્યો. હાલના સમયમાં એસસી-એસટી વર્ગ પણ પોતાની સુરક્ષાને લઈ સરકારથી નારાજ છે, તેવામાં પોતાની મોટી વોટ બેંક ગણાતા બિન અનામત વર્ગને આકર્ષવા સરકાર તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે સરકાર લોકસભા ચૂંટણીમાં બિન અનામત વર્ગને આકર્ષવા માટે બિન અનામત વર્ગ આયોગની ભલામણ સ્વીકારી છે. હવે જોવાનું એ રહેશે કે, સરકાર આ પ્રકારની યોજના લાવી બિન અનામત વર્ગને કેટલી ખુશ કરી શકે છે. (12:00 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/29-05-2018/134404
Gujarat
Latest Gujarat Government Jobs
Post Date | Recruitment Board | Post Name | Qualification | Advt No | Last Date | More Information |
---|---|---|---|---|---|---|
23/05/2018 | Rajkot Municipal Corporation | Animal Keeper – 4 Posts | 10th Class | - | 05-06-2018 | Get Details.. |
21/05/2018 | Anand Agricultural University | Sr Research Fellow – 2 Posts | M.V.Sc (Relevant Disicplines) | - | 28-05-2018 | Get Details.. |
21/05/2018 | GNLU | Administrative Assistant | Any Degree, PG | - | 24-05-2018 – Walk in | Get Details.. |
21/05/2018 | GNLU | Legal Officer | PG (Law) | - | 25-05-2018 – Walk in | Get Details.. |
19/05/2018 | GCRI | Associate & Asst Professor, Sr Resident, MO, Trainee & Other – 57 Posts | H.Sc, Diploma, GNM, MBBS, B.Sc, DM, MD/ DNB/ MS/ M.Ch, MBA, Ph.D | - | 31-05-2018 | Get Details.. |
19/05/2018 | Central University of Gujarat | Jr Research Fellow | PG Degree, NET | - | 30-05-2018 | Get Details.. |
19/05/2018 | Anand Agricultural University | Jr Research Fellow – 3 Posts | B.Sc/ M.Sc (Agri.) | - | 25-05-2018 | Get Details.. |
17/05/2018 | Gujarat Info Petro Ltd | System Analyst, Software Engineer, DBA – 9 Posts | BE/ B.Tech/ MCA | - | 15 Days (30-05-2018) | Get Details.. |
16/05/2018 | JAU | Field Assistant – 2 Posts | B.Sc (Agri) | - | 23-05-2018 | Get Details.. |
16/05/2018 | SDAU | SRF & Asst Research Scientist – 3 Posts | PG, Ph.D | - | 28-05-2018 – Walk in | Get Details.. |
16/05/2018 | GPSC | Deputy Director – 2 Posts | PG (Relevant Disicplines) | 20/2018-19 | 30-05-2018 | Get Details |
16/05/2018 | GPSC | Administrative Officer – 1 Post | Any Degree | 21/2018-19 | 30-05-2018 | Get Details.. |
16/05/2018 | GPSC | Deputy Director – 1 Post | PG | 18/2018-19 | 30-05-2018 | Get Details.. |
16/05/2018 | GPSC | Director – 1 Post | PG | 19/2018-19 | 30-05-2018 | Get Details.. |
16/05/2018 | GPSC | Surgeon, Anaesthetist, Obstetrics & Gynaecologist & Other – 15 Posts | DNB/ MS/ MD PG Diploma | 22 to 29/2018-19 | 30-05-2018 | Get Details |
16/05/2018 | GPSC | Principal (Ayurved) – 5 Posts | PG (Ayurveda) | 30/2018-19 | 30-05-2018 | Get Details |
15/05/2018 | Institute of Seismological Research, Gujarat | Geophysicist, JRF – 7 Posts | M.Sc./ M.Sc.(Tech)/ M.Tech | 01/2018 | 25-06-2018 | Get Details |
15/05/2018 | Gujarat High Court | Private Secretary – 14 Posts | Any Degree with Shorthand & Computer Knowledge | - | 31-05-2018 | Get Details |
12/05/2018 | JAU | Research Associate – 1 Post | M.Tech (Agri Engg) | - | 21-05-2018 – Walk in | Get Details.. |
07/05/2018 | Gujarat High Court | Civil Judge – 75 Posts | Degree (Law) | - | 06-06-2018 | Get Details |
04/05/2018 | MSU, Baroda | Clerical Assistant – 1 Post | Any Degree | - | 26-05-2018 | Get Details.. |
03/05/2018 | MSU, Baroda | Project Assistant | B.Sc (Botany) | - | 07-05-2018 | Get Details.. |
02/05/2018 | GSIDS | Sr Project Associate cum Consultant & Sr Project Associate – 8 Posts | PG/ Ph.D | - | 21-05-2018 | Get Details |
09/04/2018 | Gujarat SET | Gujarat SET-2018 | PG | - | 31-05-2018 | Get Details |
GJ Job News
Post Date | Details | Source | More Information |
---|---|---|---|
16/03/2018 | Up to 93% shortage of doctors in Gujarat villages | DNA India | Get Details |
07/03/2018 | Army expects healthy turnout in two recruitment rallies | Times of India | Get Details |
06/03/2018 | Gujarat has 4th highest vacancies of specialist doctors | DNA India | Get Details |
28/02/2018 | 20% of police posts in state vacant, Ahmedabad tops chart | Times of India | Get Details |
31/01/2018 | Stop creating vacancies, hiring new staff: Gujarat government | DNA India | Get Details |
Source :- http://www.freejobalert.com/gujarat-government-jobs/
GPSC Job 2018 OJAS
Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info. GPSC/201819/18Deputy Director of Prohibition and Excise, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/19Director, Libraries, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/20Deputy Director, Gujarat Integrated Child Development Service, Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/21Administrative Officer, Directorate of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH), Class-130/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/22Surgeon, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/23Anaesthetist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/24Gynaecologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/25Paediatrician, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/26Pathologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/27Radiologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/28Ophthalmologist, Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/29Oto-Rhino-Laryngology (ENT Surgeon), Class-1, Employees State Insurance Scheme30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦ApplyGPSC/201819/30Principal, Class-1, Directorate of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH)30/05/2018 13:00:001001800 233 5500, ૨૩૨ ૫૮૯૮૦Apply
Source :- https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
૧૪-૧૫ જૂને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધારણા કરતા વધુ ઝડપી ગતિએ આગળ વધશે
વેલમાર્ક લો પ્રેસર સાઉથ ઈસ્ટ અરેબિયન સમુદ્રમાં છે, જેની અસરથી કેરળ, કનિદૈ લાકિઅ કોસ્ટલ કર્ણાટક અને તામિલનાડુમાં બે થી ત્રણ દિવસમાં ચોમાસાનું આગમન : ૧૦મીથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ મેઘો વરસવા લાગશેઃ અરબી કનિદૈ લાકિઅ સમુદ્રમાં અકિલા કન્વર્ઝન હોય ભારતીય મહાદ્વીપને વરસાદના સ્વરૂપે મહાફાયદો થશે : હવામાન ખાતુ રાજકોટ : ગરમીથી અકળાયેલા લોકો માટે રાહતના કનિદૈ લાકિઅ સમાચાર છે. ૧૪-૧૫ જૂન આસપાસ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં અકીલા ગઈકાલે જ ચોમાસાનું આગમન થઈ ચૂકયુ છે. દક્ષિણ પヘમિ કનિદૈ લાકિઅ ચોમાસાની ગતિ હાલ ખૂબ જ સારી છે અને તે ધારણા કરતાં વધુ ઝડપી આગળ વધી રહ્યુ છે. જે એક સારી નિશાની છે. ૧૦ જૂનથી ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કનિદૈ લાકિઅ છૂટાછવાયા ઝાપટા, વરસાદ વરસવાનું ચાલુ થઈ જશે તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે. એક વેલમાર્ક લો પ્રેશર સાઉથ ઈસ્ટ અરેબિયન સમુદ્રમાં કનિદૈ લાકિઅ છે. જેની અસરથી કેરળ, કોસ્ટલ કર્ણાટક, તામિલનાડુમાં આગામી બે-ત્રણ દિવસમાં જ ચોમાસુ બેસી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જે સાઉથ બે ઓફ બંગાળને કનિદૈ લાકિઅ પણ આવરી લેશે. ચોમાસુ વેલસેટ છે. જે ધારણા કરતા પણ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને વધશે. અરબી સમુદ્રમાં કન્વર્ઝન હોય ભારતીય મહાદ્વીપને વરસાદના કનિદૈ લાકિઅ સ્વરૂપે મોટો ફાયદો થાય તેવી પૂરેપૂરી શકયતા છે. દરમિયાન ચોમાસુ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આગામી ૧૪-૧૫ જૂને એન્ટ્રી કરશે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે. દરમિયાન નૈઋત્યનું ચોમાસુ ગઈકાલે રૂમઝૂમ કરતુ કેરળમાં પહોંચી ગયુ છે. આ સાથે જ નૈઋત્યમાં વરસાદની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેરળમાં સ્થાપિત ૧૪ હવામાન કેન્દ્રોમાં ૬૦%માં સતત બે દિવસ ૨.૫ મિ.મી. તથા તેનાથી વધારે વરસાદ સતત બે દિવસ સુધી નોંધાય તો બીજા દિવસે કેરળમાં ચોમાસાના પ્રવેશની જાહેરાત કરી શકાય છે. જે ચોમાસાના આગમનના મુખ્ય સંકેતોમાંનું એક છે. (12:12 pm IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/29-05-2018/134428
પાણી માટેના કરોડો રૂપિયા પાણીમાં! સરકારે જળસંકટ સર્જયુ, હવે પ્રજાનુ ધ્યાન બીજે ખેંચવા જળસંચય નાટક
૧૧૨ ટકા વરસાદ છતા, ૮૦૦ ગામોમાં પાણીની તંગી : ડો. મનીષ કનિદૈ લાકિઅ દોશીના આક્ષેપોની રેલમછેલ અમદાવાદ તા.૨૯ : 'પાણી' વ્યવસ્થાપન અને વિતરણનો ખર્ચ સરકારને મોંઘો પડી રહ્યો છે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં કનિદૈ લાકિઅ ૨ રૂપિયે અકિલા એક હજાર લીટર પાણી જ્યારે નગર પાલિકા માં ૪ રૂપિયે આપી રહી છે. મોટાભાગે વસુલાત થતી નથી અને મંડળવાળ કરવી પડે છે. પાણી જે કનિદૈ લાકિઅ ભાવે આપીએ છે તે ભાવે નથી પડતુ. ઘણુ મોંઘુ પડે છે. નર્મદા નિગમને કરોડો નો ખર્ચ અકીલા થાય છે. તેવા રાજ્યના નાયબ મુખ્યમંત્રીના નીવેદન ભાજપ સરકારની કનિદૈ લાકિઅ જળ વિતરણ, જળ સંચય અને જળ પ્રબંધન ક્ષેત્રની નિષ્ફળતાનું સ્વીકારનામું અને બેજવાબદારી નીતી , દેવાળીયા શાસનની પોલ ખોલી નાખવાનો આક્ષેપ કનિદૈ લાકિઅ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યુ હતુ. કે, ગત વર્ષે ૧૧૨ ટકા વરસાદ પડ્યો હોવા છતા ભાજપ સરકારના અણઘડ વહીવટ અને આયોજનના કનિદૈ લાકિઅ અભાવે ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડુતોને સિંચાઇના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેચણી વિતરણ અંગેના તમામ કનિદૈ લાકિઅ દાવાઓની પોલ ખુલી ગઇ છે. ગુજરાત ભાજપ સરકારે ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ માત્ર પાણી પુરવઠા પાછળ કર્યો છે. અંદાજ સમિતિના છેલ્લા ત્રણ કનિદૈ લાકિઅ વર્ષના હિસાબો મુજબ ૮૧૩ કરોડ જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૧૬૭૯ કરોડ પાણીના વિતરણ પાછળ જ ખર્ચ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ સરકારે છેલ્લા ૮ વર્ષમાં જુદી-જુદી પાણી માટેની યોજનાઓ પાછળ ૫૦,૦૦૦ કરોડથી પણ વધુની જાહેરાતો કરી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાતના નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ૧૦ કિ.મી. જેટલુ ચાલીને રહેનોને પાણી ભરવા જવુ પડે છે. ગુજરાતના ૮ જિલ્લાઓ ૮૩૫ વસાહતો પાણીની છતનો ભોગ બની રહ્યા છે. જેમાંથી સરકાર દ્વારા માત્ર ૮૫૪ વસાહતોને ટન્કર દ્વારા પાણી પહોંચાડવાની કબુલાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે આપેલી વિગતો મુજબ ૬૪૯૫૦ ટેન્કરના ફેરા કરવામાં આવ્યા છે. સમગ્ર માહિતીમાં કુલ ૧૩ રાજ્યોમાં ૧૩૮,૮૧૩ ટેન્કરના ફેરાથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. એટલે કે, ગુજરાતના ૪૫ ટકા ટેન્કરોના ફેરા થાય છે જેનો સિધો અર્થ એ છે કે ગુજરાતમાં ભાજપ સરકારની અણઆવડત, ઈચ્છાશકિતનો અભાવ અને બેદરકારીને કારણે ટેન્કર રાજ છે. જેના લીધે ગરીબ-સામાન્ય - મધ્યમવર્ગના પરીવારો પાણી માટે ટળવળે છે. ગુજરાત સરકારે વિધાનસભામાં કરેલી જાહેરાત મુજબ ૨૯૦૦ કરોડના ખર્ચે સ્વર્ણીમ પાઇપ લાઇન દ્વારા વર્ષ - ૨૦૧૧માં ૧૪૫૦ એમ.એલ.ડી પાણીનો જથ્થો પહોંચાડવાનુ કામ પુર્ણ થશે.જ્યારે આજે ચાર-ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા માત્ર ૧૫૦ એમ.એલ.ડી. પાણી જથ્થો આપવામાં આવી રહ્યો છે. આ છે વાયબ્રન્ટ અને ગતીશીલ ગુજરાતમાં પાણી માટેનું ગુડ ગવર્નન્સ. ખેડુતોને સબસીડીનો કાપ, ખેડુતોને ખેતપેદાશોના ભાવ પર કાપ, ખેડુતો માટે વિજળી કાપ અને હવે ખેડુતો માટેનું સિંચાઇના પાણી પર કાપ ત્યારે ઉદ્યોગોને મફતના ભાવે પાણી અને ખેડુતોને સતત અન્યાય ભાજપ સરકાર કરી રહી છે. નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની, કેનાલ, માઇનોર, સબ માઇનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરીણામે નર્મદાનું દરીયામાં જાય છે. અને ગુજરાતના ખેડુતોને નર્મદાનું પાણી મળતુ નથી. કેનાલના કામો માટે કોઇની મંજુરીની જરૂર ન હોવા છતા કેનાલના કામ ૨૨ વર્ષ સુધી કેમ પુર્ણ ન કર્યા ? વર્ષ ૨૦૧૭ના છેલ્લા ૬ મહિનામાં પાણીનો કરેલો અક્ષમ્ય વેડફાટ જવાબદાર છે ત્યારે ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા સંચયનુ નાટક અંગે રૂપાણી સરકાર જવાબ આપે તેમ ડો. મનીષ દોશી જણાવે છે. (11:41 am IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/29-05-2018/79082
16મા દિવસે પેટ્રોલ 16 - ડીઝલ 14 પૈસા મોંઘું, દિલ્હીમાં CNG પણ મોંઘું
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની વચ્ચે રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં પણ 1.36 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારી દેવામાં આવ્યાં છે.
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી રહ્યાં છે છતાં તેનાથી વિપરીત ભારતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. સતત 16મા દિવસે પેટ્રોલ 16 પૈસા અને ડીઝલ 14 પૈસા મોંઘુ થયું છે. આટલું પુરતું ન હોય તેમ રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં પણ 1.36 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારી દેવામાં આવ્યાં છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે એક નિવેદન આપતાં કહ્યું કે રૂપિયામાં આવેલા ઘટાડા તથા પ્રાકૃતિક ગેસની કિંમતોમાં વધારાને કારણે કાચા માલનો ખર્ચ વધ્યો છે. જેના કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
પેટ્રોલ-ડીઝલના નિંરકુશ ભાવ
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16મા દિવસે વધારો થયો છે.
- મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 16 પૈસા વધીને 78.43 અને ડીઝલ 14 પૈસા વધીને 86.24એ પહોંચ્યું છે.
- મુંબઈમાં રેટ વધીને 86.24 અને 73.79 રૂપિયાએ પહોંચ્યું છે.
- 14 મેથી સતત કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
- મુંબઈમાં રેટ વધીને 86.24 અને 73.79 રૂપિયાએ પહોંચ્યું છે.
- 14 મેથી સતત કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
16મા દિવસે પેટ્રોલ 3.99 રૂપિયા સુધી મોંઘુ
શહેર | મંગળવારે પેટ્રોલ | 14થી 29 મે સુધીનો વધારો |
દિલ્હી | 78.43 રૂપિયા | 3.80 રૂપિયા |
કોલકાતા | 81.06 રૂપિયા | 3.74 રૂપિયા |
મુંબઈ | 86.24 રૂપિયા | 3.76 રૂપિયા |
ચેન્નાઈ | 81.43 રૂપિયા | 3.99 રૂપિયા |
16 દિવસમાં ડીઝલમાં 3.62 રૂપિયા સુધીનો વધારો
શહેર | મંગળવારે ડીઝલ | 14થી 29 મે સુધીનો વધારો |
દિલ્હી | 69.31 રૂપિયા | 3.38 રૂપિયા |
કોલકાતા | 71.86 રૂપિયા | 3.23 રૂપિયા |
મુંબઈ | 73.79 રૂપિયા | 3.59 રૂપિયા |
ચેન્નાઈ | 73.18 રૂપિયા | 3.62 રૂપિયા |
દિલ્હીમાં CNGની કિંમતમાં વધારો
- સોમવારની રાતથી દિલ્હીમાં CNG 41.97 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે.
- તો દિલ્હીના આસપાસના વિસ્તારો જેવાં કે નોયડા, ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં CNGની કિંમત 1.55 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વૃદ્ધિની સાથે 48.60 રૂપિયા per KG થઈ ગયું છે.
કોંગ્રેસે કહ્યું હવે બહુ થયું મોદીજી
- કોંગ્રેસે દિલ્હીમાં CNGની કિંમતમાં વધારાને લઈને આજે નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, "સામાન્ય લોકોની જમા પુંજીને બરબાદ કરવું જ ભાજપનો એકમાત્ર એજન્ડા છે.''
- પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું કે, "પહેલાં તેઓએ 15 દિવસ સુધી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરી આમ આદમીના ખીસ્સા ખાલી કર્યા. હવે દિલ્હીમાં CNG-PNGની કિંમતો વધારી છે."
- સુરેજવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે, "પ્રિય, મોદીજી બસ હવે ઘણું થઈ ગયું."
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેસર;ત્રણ-ચાર દિવસમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન સક્રિય : શુક્રવારે દક્ષિણમાં એન્ટ્રી
અમદાવાદ : રાજ્યમાં ચોમાસુ ઢુંકડું છે અને હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે.જેના કારણે આગામી બે ત્રણ કનિદૈ લાકિઅ દિવસમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન સક્રીય થઈ શકે છે અને 1લી જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું કનિદૈ લાકિઅ કે હવે ગુજરાતમાં અકિલા ગરમીમાં રાહત મળશે.આ વર્ષે 1લી જૂને કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે બીજી બાજુ અરબી સમુદ્રમાં કનિદૈ લાકિઅ વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. જેનાં કારણે દક્ષિણ ગુજરાતમાં 1લી જૂને વરસાદ અકીલા એન્ટ્રી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીનું કનિદૈ લાકિઅ વાતાવરણ છવાઇ ગયું છે અને ગરમીએ ભારે કહેર વર્તાવ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં આકરી ગરમી અને લૂનો સામનો કરી રહ્યાં છે. ગઇ કાલનાં રોજ કનિદૈ લાકિઅ સાગર કાંઠાનાં વિસ્તાર ગીર સોમનાથ ખાતે પણ જોવા મળી હતી.અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે જેને લઇને આગામી 2 દિવસોમાં ગુજરાતમાં કનિદૈ લાકિઅ ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે (8:36 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/29-05-2018/79043દેશમાં ભયંકર કૃષિ કટોકટી
અટલજીએ આવા મુદ્દા માટે જ ૨૦૦૩માં સંસદ બોલાવી હતી : ચર્ચા માટે સંસદ બોલાવવા કિસાન આગેવાનોની માંગણી નવી દિલ્હી તા. ૨૯ : અખિલ કનિદૈ લાકિઅ ભારતીય કિસાન સંઘર્ષ સુસંકલન સમિતિ (એઆઇકેએસસીસી)ના આગેવાનોએ સોમવારે રાષ્ટ્રપતિને વિનંતિ કરી હતી કે હાલમાં ભારતમાં ચાલી રહેલી કૃષિલક્ષી કટોકટી કનિદૈ લાકિઅ અંગે ચર્ચાવિચારણા અકિલા કરવા માટે સંસદનું ખાસ સત્ર તાબડતોબ બોલાવો. ૧૭ સભ્યનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું તેમ જ તેમને સોંપેલા કનિદૈ લાકિઅ એક નિવેદનપત્રમાં ખેડૂતોના કરજની કટોકટી અંગે સત્વરે ચર્ચાવિચારણા કરવી તેમ અકીલા જ ખેતીવાડીની પેદાશોના લઘુતમ ટેકાના ભાવોની ગેરંટી આપવાનું કનિદૈ લાકિઅ જણાવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્તમાન સંજોગોમાં ખેતીવાડીની કટોકટીની ચર્ચાવિચારણા કરવા માટે સંસદનું ખાસ સત્ર યોજવું જ એકમાત્ર કનિદૈ લાકિઅ રસ્તો છે. જોકે ગૃહમાં અંધાધૂંધી, અવ્યવસ્થા તેમ જ હોબાળો જોતાં અવિશ્રાસના ઠરાવને આગળ ધપવા દેવામાં આવતો નથી. જો ભારતમાં જીએસટી માટે મધરાતે કનિદૈ લાકિઅ ખાસ સત્ર યોજી શકાતું હોય તો ભારતદેશની અન્ન સલામતી માટે જીવનાં બલિદાન દેતા ધરતીના તાતના જીવ બચાવવા વિશિષ્ટ સત્ર યોજવાને લાયક છે કે નહીં? એઆઇકેએસસીસીના કનિદૈ લાકિઅ પ્રતિનિધિમંડળે કહ્યું કે અમારી બે માગણીઓ એકમેક સાથે સંકળાયેલી છે. અમારી ઈચ્છા છે કે ખેડૂતોના કાનૂની હકોના રક્ષણ કરવા કનિદૈ લાકિઅ માટે અમારી આ માગણીઓ સંતોષવામાં આવે. તેમના નેતા હન્નાન મોલ્લાહે કહ્યું કે લાભદાયી ભાવના મુદ્દાનું નિવારણ નહીં કરાય તો કિસાનો ફરીવાર કરજની જાળમાં ફસાઈ જશે. દેવામાંથી રાહત આપ્યા વગર માત્ર ભાવના મુદ્દાનું નિરાકરણ આવશે તો તેમાંથી જે કંઈ વધારે મળશે તે વધુ લોન ચૂકવવામાં જ કામ લાગશે. ભારતમાં ૩.૫ લાખ ખેડૂતો આત્મહત્યા કરતા હોવાથી સંસદનું ખાસ સત્ર બોલાવી શકાય છે. વર્ષ ૨૦૦૩ના ડિસેમ્બરમાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે શેરડીની કટોકટીને લીધે જીવ ટૂંકાવનાર કિસાનોની સમસ્યા અંગે સંસદમાં ચર્ચાવિચારણા કરવા સંસદનું ખાસ સત્ર યોજયું હતું, એમ અતુલ અંજન નામક આગેવાને લખ્યું હતું. આ નેતાઓએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિએ અમને અગ્રતાના ધોરણે આ મામલે તપાસ આદરવાની બાંયધરી આપી છે. (11:37 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-05-2018/134427
Gujarat Educational News Updates , India news,World News on 24-05-2018
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Source :-http://www.hiteshpatelmodasa.com, http://dabhiraj.blogspot.in/, http://vigyan-vishwa.blogspot.in, https://vigyanvishwa.in, http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com